ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -241 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -245 અનુચ્છેદ -241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજયની વિધાનસભાએ અથવા વિધાન પરિષદવાળા રાજયમાં, રાજયના વિધાનમંડળના બંને ગૃહોએ પસાર કરેલું કોઈપણ વિધેયક રાજયપાલની અનુમતિ વગર કાયદો બની શકતું નથી તેવી બંને જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 અનુચ્છેદ-202 અનુચ્છેદ-201 અનુચ્છેદ-168 અનુચ્છેદ-200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે ‘સગીર' શું દર્શાવે છે ? વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક આપેલ પૈકી એક પણ નહીં વ્યકિત અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં બંધારણના આરંભે નાગરિકત્વ અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP