ભારતનું બંધારણ (Constitution Of India)
સપ્ટેમ્બર 16 માં ભારતની સંસદ દ્વારા કયા સંબંધમાં બંધારણીય સુધારો કરવામાં આવેલો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ગુડ્સ અને સર્વિસ ટેક્સ (GST)
ભારત-બાંગ્લાદેશની સીમા નિર્ધારણ
નેશનલ જ્યુડીશ્યલ એપોઇન્ટમેન્ટ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા...

નાણાંકીય સતા છે.
આપેલ પૈકી એક પણ નહીં
ધારાકીય સતા છે.
સામાન્ય સતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ?

24 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1930
30 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે
ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP