ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 370
અનુચ્છેદ 356
અનુચ્છેદ 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
છ વર્ષ
પાંચ વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP