ભારતનું બંધારણ (Constitution Of India)
"ધરપકડ કરાયેલ વ્યક્તિને, ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ" એ સંવિધાનનાં કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર નિવારણ) નિયમો, 2016ની જોગવાઈ હેઠળ રાજ્ય સ્તરની તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ કેટલા સભ્યોથી વધુ નહીં તેટલા સભ્યોની બનેલી રહેશે ?