ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? એટર્ની જનરલ લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભાના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત સુપ્રીમ કોર્ટ બન્ને કોર્ટ એટર્ની જનરલ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? રાષ્ટ્રપતિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના રાષ્ટ્રપતિના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ. રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ. રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 અનુચ્છેદ-5થી11 અનુચ્છેદ-51(અ) અનુચ્છેદ-14થી18 અનુચ્છેદ-36થી51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP