સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ?

રાજકાના બીજ, તકમરીયા
બાવળના, આંબાના
નાળિયેર, આંકડા
શીમળાના, વડલાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ?

મિથાઈલ આઈસોસાયનેટ
કલોરીન
એમોનિયા
ક્લોરોહેક્ઝા મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP