સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ?

શીમળાના, વડલાના
નાળિયેર, આંકડા
બાવળના, આંબાના
રાજકાના બીજ, તકમરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP