PSI Prelim Exam Paper (06-03-2022)
દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ?

30 મીટર
50 મીટર
40 મીટર
35 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
R કયા શહેરનો છે ?

લખનઉ
આમાંથી કોઈ નહીં
ચંડીગઢ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી.
(2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું.
(3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી.
(4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી.
(5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું.
વિજ્ઞાનનો ટોપર કયા શહેરથી આવે છે ?

લખનઉ
કાનપુર
આમાંથી કોઈ નહીં
મેરઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
બધાં સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
વાહનોને તેમના ઉત્પાદન કરતી કંપની સાથે જોડો.
(1) સ્કોડા
(2) ડસ્ટર
(3) સેન્ટ્રો
(4) ડીઝાયર
(a) રૅનાલ્ટ
(b) હ્યુડઈ
(c) મારૂતિ સુઝુકી
(d) વોલ્કસવેગન

1a, 2d, 3b, 4c
1d, 2a, 3c, 4b
1d, 2a, 3b, 4c
1d, 2b, 3c, 4c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી, રાજ્યસભા માટે ક્યું વિધાન સાચું છે ?
(1) સભ્યોને 5 વર્ષ માટે ચુંટવામાં આવે છે.
(2) તેના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ હોય છે.
(3) રાષ્ટ્રપતિ 14 સભ્યોને નિયુક્ત કરી શકે છે.
(4) સભ્યોની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ.

ફક્ત 2 અને 3
આમાંથી કોઈ નહીં
ફક્ત 2
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP