ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ? કાંસુ ચાંદી તાંબુ સોનું કાંસુ ચાંદી તાંબુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સરહુલ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ઝારખંડ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ઝારખંડ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?1. શિવરાજપુર (ગુજરાત) 2. ઘોઘલા (દીવ)3. રાધાનગર (આંદામાન-નિકોબાર) 4. ઈડન (પુડુચેરી) માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP