ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મણિપુર આંધ્ર પ્રદેશ આસામ છત્તીસગઢ મણિપુર આંધ્ર પ્રદેશ આસામ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ? ભાવનગર વડોદરા રાજકોટ જામનગર ભાવનગર વડોદરા રાજકોટ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કાલબેલિયા' કયા રાજ્યનું નૃત્ય છે ? બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP