ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ?

ઈ.‌સ. 1952
ઈ.સ. 1972
ઈ.સ. 1962
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ?

શહેનાઈ - બિસમિલ્લા ખાન
સિતાર - પંડિત રવિશંકર
સારંગી - અલી અમઝદ હુસૈન
વાંસળી - પંડિત હરિપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ?

ઓડિસી
કથકલી
ભરતનાટ્યમ
કથ્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતા ભરત કામ - બિહાર
આરી ભરત કામ - ગુજરાત
પીપલી ભરત કામ - ઓડીશા
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP