ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1972 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઢાંક ઉપરકોટ ખંભાલીડા આપેલ પૈકી કોઈ નહીં ઢાંક ઉપરકોટ ખંભાલીડા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. મધુબની ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? આગમ શ્વેતાગમ ત્રિપિટક દિગંબરાગમ આગમ શ્વેતાગમ ત્રિપિટક દિગંબરાગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ? નાયકા શૈલી સોલંકી શૈલી ખજુરાહો શૈલી ઓડીશા શૈલી નાયકા શૈલી સોલંકી શૈલી ખજુરાહો શૈલી ઓડીશા શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP