ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

આસામ
અરુણાચલ પ્રદેશ
મણિપુર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ?

વિશ્વમોહન ભટ્ટ
શિવકુમાર શર્મા
સુલતાન ખાન
અજમદઅલી ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ
પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ
લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર
ભવાની મંદિર - અરવિંદ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP