ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

મણિપુર
નાગાલેન્ડ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

નારાયણ સરોવર - ગુજરાત
પુષ્કર સરોવર - રાજસ્થાન
કૃષ્ણા સરોવર - તેલંગાણા
પંપા સરોવર - કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર મહારાજ
મહાદેવભાઈ દેસાઈ
મોહનદાસ કરમચંદ ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

મણિપુર
નાગાલેન્ડ
મેઘાલય
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP