ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
કેબીનેટ મિનીસ્ટ્રી
લોકસભા અને રાજ્યસભા
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉપરાષ્ટ્રપતિ, કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે ?

રાજ્ય સભાના વાઈસ ચેરમેન
માન. રાષ્ટ્રપતિશ્રી
લોકસભાના અધ્યક્ષ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ?

અનુચ્છેદ - 302
અનુચ્છેદ - 356
અનુચ્છેદ - 370
અનુચ્છેદ - 360

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

રાજ્યો
આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રશાસિત પ્રદેશો
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP