સામાન્ય જ્ઞાન (GK)
દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___

દેવળના અવશેષો છે
મસ્જિદના અવશેષો છે
જૈન મંદિરના અવશેષો છે
બૌદ્ધ મઠના અવશેષો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ?

બૃહતજાતક
બૃહતસંહિતા
બ્રહ્મકૂટ સિદ્ધાંત
યોગયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કથાસરિતસાગર - સોમદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કિરાતાર્જુનીયમ - ભારવિ
ગીતગોવિંદ - જયદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
ગાન જયરામા તાલભાસ
યમાતા રાજભાન સલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

વિશ્વકર્મા
નારદ
કામદેવ
કાર્તિકેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP