સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ મસ્જિદના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે મસ્જિદના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે દેવળના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ મોર પોપટ ફ્લેમિંગો ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ મોર પોપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ? બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) આપેલ તમામ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ? 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક 24 કલાક 28 કલાક 48 કલાક 18 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ? રાજઘાટ શાંતિવન શક્તિસ્થલ અભયઘાટ રાજઘાટ શાંતિવન શક્તિસ્થલ અભયઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP