સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ દેવળના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે મસ્જિદના અવશેષો છે દેવળના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે મસ્જિદના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ? કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા સમય અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એપેલેટ બોર્ડ(IPAB)નું વડુમથક કયા સ્થળે આવેલું છે ? કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP