સામાન્ય જ્ઞાન (GK) દેવની મોરી એક સ્થળ છે જ્યાં ___ દેવળના અવશેષો છે મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે દેવળના અવશેષો છે મસ્જિદના અવશેષો છે જૈન મંદિરના અવશેષો છે બૌદ્ધ મઠના અવશેષો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? શ્રી હરીકોટા પોખરણ ચાંદીપુર યુમ્બા શ્રી હરીકોટા પોખરણ ચાંદીપુર યુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ કૃતિ મહાન ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી વરાહ મિહિરની નથી ? બૃહતજાતક બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત યોગયાત્રા બૃહતજાતક બૃહતસંહિતા બ્રહ્મકૂટ સિદ્ધાંત યોગયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કિરાતાર્જુનીયમ - ભારવિ ગીતગોવિંદ - જયદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ? ગાલ સનભાજરા તામાય રામા ભાનતાલ સગજય ગાન જયરામા તાલભાસ યમાતા રાજભાન સલગા ગાલ સનભાજરા તામાય રામા ભાનતાલ સગજય ગાન જયરામા તાલભાસ યમાતા રાજભાન સલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ? વિશ્વકર્મા નારદ કામદેવ કાર્તિકેય વિશ્વકર્મા નારદ કામદેવ કાર્તિકેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP