ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

ધીરુબહેન પટેલ
રમણલાલ વ. દેસાઈ
મનુભાઈ પંચોળી
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ?

પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

વિચારમાધુરી
ચિંતાગ્રસ્ત
કાવ્યવિચાર
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP