ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે ? પગલે-પગલે-શૌર્યગીત મહેનતની મોસમ-પ્રકૃતિગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત પગલે-પગલે-શૌર્યગીત મહેનતની મોસમ-પ્રકૃતિગીત રાનમાં-ગઝલ માલમ હલેસાં માર-લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? સેડલા કાલોલ વાલોડ ખંભારા સેડલા કાલોલ વાલોડ ખંભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શંકર વૈદ્ય ___ સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર છે. હિન્દી મરાઠી અંગ્રેજી ગુજરાતી હિન્દી મરાઠી અંગ્રેજી ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" આ આદેશ કોણે આપ્યો છે ? મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક મહાત્મા ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP