ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

મનુભાઈ પંચોળી
કુન્દનિકા કાપડિયા
ધીરુબહેન પટેલ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પોલું છે તે બોલ્યું, તેમાં કરી તે શી કારીગરી ? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે. -આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાંતા
દોહરો
મનહર
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

નવ્યવિવેચન પછી
સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
વિવેચનનું વિવેચન
સાહિત્યમાં આધુનિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP