ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

બેન્ચ ટેરેસિંગ
ગ્રેડેડ બંડિગ
કન્ટુર બંડિગ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ?

કમરાજાર
કંડલા
નાહ્વાશેવા (JNPT)
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP