ભારતની ભૂગોળ (Geography of India)
જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?

NH 47
NH 45
NH 46
NH 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
આપેલ પૈકી એક પણ નહીં
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP