ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? એલ્યુમિનિયમ સંયોજનો આઈરન ઓક્સાઇડ કોપર ઓક્સાઈડ જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો આઈરન ઓક્સાઇડ કોપર ઓક્સાઈડ જસત સંયોજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે ? 64 44 35 26 64 44 35 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? કાળી જમીનો લાલ જમીનો લેટરાઈટ જમીનો કાંપવાળી જમીન કાળી જમીનો લાલ જમીનો લેટરાઈટ જમીનો કાંપવાળી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે. આપેલ બંને અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP