ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
કર્કવૃત
મકરવૃત
વિષુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ?

ઘુમ્મટાકાર પર્વતો
જ્વાળામુખી પર્વતો
ખંડ પર્વતો
ગેડ પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP