ભારતની ભૂગોળ (Geography of India)
કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ?

કર્કવૃત
વિષુવવૃત્ત
90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ
મકરવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

મુકુર્તિગિરિ
નિલાયનગિરિ
મુલ્લયનગિરિ
ડોડાબેટ્ટામગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ?

કચ્છ
અરુણાચલ પ્રદેશ
શિલોંગ
અંદામાન દ્વીપસમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP