ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? કર્કવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વિષુવવૃત્ત મકરવૃત કર્કવૃત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ વિષુવવૃત્ત મકરવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? ચંબલ સતલજ યમુના બિયાસ ચંબલ સતલજ યમુના બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ આપેલ પૈકી એક પણ નહીં ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ આપેલ પૈકી એક પણ નહીં ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન નદીઓને જોડતો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ? તાપી કૃષ્ણા કાવેરી નર્મદા તાપી કૃષ્ણા કાવેરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ? ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ક્રિષ્ના-ગોદાવરી ગંગા-યમુના ગંગા-સરસ્વતી નર્મદા-તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP