ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ?

વિષુવવૃતીય (લીલા) સદાબહાર
સવાના અને રણ વનસ્પતિ
ઉષ્ણકટિબંધીય વરસાદી વન
ઉષ્ણકટિબંધીય પાનખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

મધ્ય આંદામાન
ઉત્તર આંદામાન
દક્ષિણ આંદામાન
લઘુ આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
કેરળ
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP