ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ગંગા-યમુના
નર્મદા-તાપી
ગંગા-સરસ્વતી
ક્રિષ્ના-ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ?

મહાનદી, ક્રિષ્ના અને કાવેરી
ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP