ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી આણંદ જબલપુર ઝાંસી નવસારી આણંદ જબલપુર ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) "ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ? ખાતર ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ખાતર ઈંડા ચામડા નિર્મિત વસ્તુઓ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ? કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર સાદિયાથી ધુબરી હકદીયાથી અલ્હાબાદ ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માલઝખંડ શાના માટે જાણીતું છે ? ચાંદીની ખાણો તાંબાની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ચાંદીની ખાણો તાંબાની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. કાયલ નારકોન્ડમ રાનીખેત બેરન કાયલ નારકોન્ડમ રાનીખેત બેરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP