ભારતની ભૂગોળ (Geography of India)
રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક-3 કયા સ્થળોને જોડે છે ?

હકદીયાથી અલ્હાબાદ
કાકિનાડા શહેરથી પુડુચેરી નહેર
સાદિયાથી ધુબરી
ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ્ નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ગ્રેડેડ બંડિગ
બેન્ચ ટેરેસિંગ
કન્ટુર બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP