નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

45%
40%
20%
30%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP