Talati Practice MCQ Part - 3 8 સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારનું ઘનફળ કેટલું થશે ? 312π 330π 512π 220π 312π 330π 512π 220π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ? 1196 1299 1995 1399 1196 1299 1995 1399 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આલેખ માટે પસંદ કરતા ડેટાને ___ કહે છે. DATA RANGE TITLE SERIES LEGEND DATA RANGE TITLE SERIES LEGEND ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રસિદ્ધ અભિનેતા શ્રી કાદરખાનનું નિધન થયું છે, તેમનો જન્મ કયા થયો હતો ? હૈદરાબાદ કરાંચી કાબુલ લખનૌ હૈદરાબાદ કરાંચી કાબુલ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વસ્તુ રૂ.24માં વર્ચતા તેની મૂળકિંમતના 20% જેટલો નફો થાય છે. તો તેની મૂળકિંમત કેટલી હશે ? 20 26 22 24 20 26 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP