ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર
મધ્ય વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામું
સરના
ઓરન
લિંગદોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP