ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? એક પણ નહીં પ્લુટસ પ્લુટોરિયા પ્લુટો એક પણ નહીં પ્લુટસ પ્લુટોરિયા પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? પ્રીતમ શામળ વલ્લભ મેવાડો દયારામ પ્રીતમ શામળ વલ્લભ મેવાડો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? નિબંધ એકાંકી સોનેટ પદ નિબંધ એકાંકી સોનેટ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન ગુજરાતના સંત જનતા જનાર્દન તપસ્વી જનાર્દન ગુજરાતના સંત જનતા જનાર્દન તપસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ દર્શક મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP