ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નવલરામ પંડ્યા નર્મદ ન્હાનાલાલ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ ન્હાનાલાલ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? યુગ યુગ હથેળી પર બાદબાકી પૃથ્વીવલ્લભ મરી જવાની મજા યુગ યુગ હથેળી પર બાદબાકી પૃથ્વીવલ્લભ મરી જવાની મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી ન્હાનાલાલ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક. મા. મુનશીની નવલકથા પૃથ્વીવલ્લભમાંના પાત્ર 'મૃણાલવતી' અંગે નીચેના પૈકી કઈ બાબત સાચી છે ? મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. મૃણાલવતી તૈલપની બહેન હતી. મૃણાલવતી મુંજની રાણી હતી. મૃણાલવતી ભોજનગરીની રાજમાતા હતી. મૃણાલવતી તૈલપના મહાસામંતની પત્ની હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP