ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

ન્હાનાલાલ
નર્મદ
નંદશંકર મહેતા
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
મકરંદ દવે
નિરંજન ભગત
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP