ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
ન્હાનાલાલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો‌.

અર્જુન : દેવદત્ત
ભીમ : પૌન્ડ્ર
યુધિષ્ઠિર : અનંત વિજય
નકુલ : મણિ પુષ્પક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

કવિ સુન્દરમ્
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રાજેન્દ્ર શુક્લ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP