ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ?

નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
ન્હાનાલાલ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ?

ગુલઝારીલાલ નંદા
નંદલાલ બોઝ
રાજા રવિ વર્મા
પ્રમોદકુમાર ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મહમ્મદ માંકડ
ભગવતીકુમાર શર્મા
વિનોદ ભટ્ટ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

પીતાંબર પટેલ
લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP