ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ન્હાનાલાલ નર્મદ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા ન્હાનાલાલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. નિર્ઝરિણી રાસરંગિણી શિવાલિની ભવ્યેષા નિર્ઝરિણી રાસરંગિણી શિવાલિની ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુન્દરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ પાટણ સિદ્ધપુર સોનગઢ પ્રભાસ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? દૂરબીન વૈશંપાયન ઘાયલ રાજહંસ દૂરબીન વૈશંપાયન ઘાયલ રાજહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP