ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

ભારત દર્શન
હિન્દીની મુસાફરી
ઇંગ્લેન્ડની મુસાફરી
આફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

સંવાદ સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
કવિતા સ્વરૂપે
ગરબી સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP