ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

રસાયણ ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ
એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
ખાતર ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

માઉન્ટ એવરેસ્ટ
નંગા પર્વત
નંદા દેવી
કાંચનજંઘા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP