ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કયો વિસ્તાર ઘઉંની ઉત્પાદકતા તેમજ કુલ અનાજ ઉત્પાદનમાં સૌથી વધારે ફાળો આપે છે ?

ઉત્તર-પૂર્વ સમતળ વિસ્તાર
દરિયા કિનારાનો તટ વિસ્તાર
ઉત્તર-પશ્ચિમ સમતળ વિસ્તાર
મધ્ય વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

નંદા દેવી
માઉન્ટ એવરેસ્ટ
કાંચનજંઘા
નંગા પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP