ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

ઉષ્ણતાપમાન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
બાષ્પીભવન
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગા નદી પર 9.8 કિ.મી.નો લાંબો પુલ બાંધવા માટે કોની વચ્ચે કરાર થયા છે ?

ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ભારત સરકાર
ધી વર્લ્ડ બેંક અને ભારત સરકાર
ધી ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ અને ભારત સરકાર
ધી એશિયન ડેવલોપમેન્ટ બેન્ક અને ઉત્તરપ્રદેશ સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP