ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

બાષ્પીભવન
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

નેશનલ સીક્યોરીટી ગાર્ડ
સુરક્ષા સીમા બળ
રેપીડ એક્શન ફોર્સ
બોર્ડર સીક્યોરીટી ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

3 હેક્ટરથી વધુ
2 થી 3 હેક્ટર
1 થી 2 હેકટર
1 હેક્ટરથી ઓછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કોયલી, મથુરા અને હલ્દિયા રિફાઇનરીની સ્થાપના કોણે કરી છે ?

બર્માશેલ ઓઈલ કોર્પો. લિ.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પો. લિ.
ભારત પેટ્રોલિયમ કોર્પો. લિ.
ઈન્ડિયન ઓઇલ કોર્પો. લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP