ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

ઉષ્ણતાપમાન
બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
તાજા પાણીનો જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની-નાશરી રોડ ટનલ (પટનીટોપ ટનલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે ?

NH 47
NH 46
NH 45
NH 44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

જમીનનાં દબાણને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
ચંદ્રના આકર્ષણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP