ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
ઉષ્ણતાપમાન
તાજા પાણીનો જથ્થો
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
પશ્ચિમ બંગાળ
આંદામાન દ્વિપ સમુહ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

મહારાજા પેલેસ - મૈસુર
દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ
સિટી પેલેસ - લખનઉ
મિહરાનગઢ ફોર્ટ - જોધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP