ભારતની ભૂગોળ (Geography of India)
મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ?

તાજા પાણીનો જથ્થો
બાષ્પીભવન
દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ
ઉષ્ણતાપમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
82.5° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ?

આંધ્રપ્રદેશ
ઉત્તરપ્રદેશ
મેઘાલય
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

અરબસાગર
હિંદ મહાસાગર
આપેલ પૈકી એક પણ નહીં
બંગાલનો ઉપસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP