ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

અતિજ્ઞાન
ચક્રવાકમિથુન
વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ?

રણજિતરામ મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP