ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

વર્ષાની એક સુંદર સાંજ
અતિજ્ઞાન
વસંતવિજય
ચક્રવાકમિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્લેઈગ ઈટ માય વે' એ કોની આત્મકથા છે ?

મહેન્દ્રસિંઘ ધોની
સચીન તેંડુલકર
સાનિયા મિર્ઝા
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
નાનાભાઈ ભટ્ટ
શ્યામ સાધુ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP