ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી લેખકો અને તેમની રચના અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચંદ્રવદન મહેતા - આગગાડી
ક.મા.મુનશી - કાકાની શશી
કાકાસાહેબ કાલેલકર - વિસામો
નંદશંકર - કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ધીરજના ફળ મીઠાં
પાકા ઘડે કાંઠા ન ચડે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP