ભારતની ભૂગોળ (Geography of India)
મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?

તુવેર - ઘઉં
આપેલ તમામ
સોયાબીન - ઘઉં
બાજરી - ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ?

ઓડિશા
તેલંગાણા
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
આઈ.ટી.સી. ઝોન
જેટ સ્ટ્રીમ
નોર્વેસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP