ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

તુલસી ક્યારો
દીપનિર્વાણ
ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આશ્રમ શાળા યોજના સાથે કયા મહાનુભાવનું નામ જોડવામાં આવેલું છે ?

શ્રી મામા સાહેબ ફડકે
શ્રી છત્રપતિ શાહુજી મહારાજ
શ્રી જુગતરામ દવે
શ્રી પરીક્ષિતલાલ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર કુતુબ ‘આઝાદ’ પૂરુંનામ જણાવો.

કુતુબ અબ્દુલહુસેન
કુતુબ નાસિરહુસેન
કુતુબ અલીખાન
કુતુબ મલિકહુસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
દલપતરામ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

ચિનુ મોદી
સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP