ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો સોક્રેટિસ દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો સોક્રેટિસ દીપનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અભિમન્યુ' આખ્યાનના રચયિતા કોણ ? પ્રેમાનંદળ્ ભાલ દયારામ શામળ પ્રેમાનંદળ્ ભાલ દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "શીલ વિનાની વિદ્યાએ વાંઝણી વિદ્યા છે." - આ વિધાન કોનું છે ? નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ? હિમાંશી શેલાત ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા હિમાંશી શેલાત ધીરુબેન પટેલ વર્ષા અડાલજા કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ચંદ્રવદન મહેતા રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી મકરંદ દવે તારક મહેતા જયંત પાઠક સુકન્યા ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP