ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ તુલસી ક્યારો દીપનિર્વાણ ઝેર તો પીધા છે જાણી જાણી સોક્રેટિસ તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ? હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી ભુપત વડોદરિયા મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર અર્જુન દુર્યોધન સહદેવ યુધિષ્ઠિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? દલપતરામ નર્મદ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ નર્મદ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP