ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

સોક્રેટિસ
તુલસી ક્યારો
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ ભટ્ટ
નંદશંકર મહેતા
પ્રેમાનંદ
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP