ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ધૂમકેતુ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

શ્રીકૃષ્ણએ
માતા વીરકુંવરીએ
દાદા રાવ દુદાજીએ
પિતા રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
રણછોડભાઈ ઉદયરામને
અમૃત કેશવ નાયકને
કેખુશરૂ કાબરાજીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રાજેન્દ્ર કેશવલાલ શાહ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP