ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

સ્વામી સચ્ચિદાનંદ
કાકાસાહેબ કાલેલકર
ધૂમકેતુ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ?

ગુણવંત શાહ
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ ભટ્ટ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્ય અકાદમી
એક પણ નહીં
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
માનવીની ભવાઈમાં
સુખદુ:ખના સાથીમાં
વળામણાંમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP