ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

ધૂમકેતુ
કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.

પરંપરા
તરંગીનું સ્વપ્ન
તહોમતનામું
આગંતુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મયારામ શંભુનાથ
જદુરામ
મનમોહનદાસ રણછોડદાસ
ગોરધન કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP