ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ? કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ધૂમકેતુ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવો. પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ પુનર્વસુ દ્વિરેફ મરીઝ ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ? બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને રણછોડભાઈ ઉદયરામને અમૃત કેશવ નાયકને કેખુશરૂ કાબરાજીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP