ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કનૈયાલાલ મુનશી
કાકાસાહેબ કાલેલકર
ધૂમકેતુ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો.

અરબાઝમિયાં દિલાવર શેખ
પીરઝાદા અહેમદ શાહ
મોહસીન રફિકમિયાં સૈયદ
સાકિરહુસૈન સુલેમાન મન્સુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

બંસીધર શુક્લ
ચંદ્રકાન્ત શેઠ
હરીશ નાયક
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્તિ આંદોલન દરમિયાનના મહાનુભાવો અને કાર્યપ્રદેશ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ચૈતન્ય-ઓડિશા
મીરાંબાઈ-રાજસ્થાન
રામાનંદ-વારાણસી
નામદેવ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP