ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

જયંત પાઠક
અમૃતલાલ વેગડ
નાનાભાઈ ભટ્ટ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

વેણીભાઈ પુરોહિત
બાલશંકર કંથારિયા
મણિલાલ દ્વિવેદી
રમણીક અરાલવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP