ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ
નાનાભાઈ ભટ્ટ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે
પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી
મગનભાઈ બી. પટેલ - કિન્નરી
ધીરુબેન પટેલ - વાંસનો અંકુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

જયંત પાઠક
વિનોદ જોશી
મકરંદ દવે
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ જોડે ખોટી છે ?

જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત
મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP