ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદા નદીનું વર્ણન કરતી કૃતિ 'શૂલપાણેશ્વર' કૃતિમાં કર્તા જણાવો ?

નાનાભાઈ ભટ્ટ
અમૃતલાલ વેગડ
સુરેશ દલાલ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ પંક્તિ ખોટી છે ?

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી
ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે
કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
બળવંત મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો.

શામળદાસ ચાંચડદાસ સોલંકી
શામળદાસ હરગોવનદાસ સોલંકી
શામળદાસ મૂળદાસ સોલંકી
શામળદાસ મગનલાલ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP