ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના આઝાદ ભારત સેના સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ હિંદ ફોજ ભક્તિ સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 જુન, 1936 એપ્રિલ, 1935 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 જુન, 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લુધિયાણા લાહોર અમૃતસર જલંધર લુધિયાણા લાહોર અમૃતસર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહનરાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક રાજા રામમોહનરાય લાલા લજપતરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP