ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

આઝાદ ભારત સેના
ભક્તિ સેના
આઝાદ હિંદ ફોજ
સ્વતંત્ર ભારત સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)
દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
સુશ્રુત
ભાસ્કરાચાર્ય
ચરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે લખેલ પુસ્તકનું નામ ___ છે.

પંચસિદ્ધાંતિકા
બ્રહ્મસિદ્ધાંત
લીલાવતી ગણિત
અષ્ટાંગહૃદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP