ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? રાઘોબા તાનાજી ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ રાઘોબા તાનાજી ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? કોચીન મુંબઈ કલકત્તા ગોવા કોચીન મુંબઈ કલકત્તા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વાસકો-દ-ગામાં ભારતમાં ક્યારે આવ્યો ? 1496 1442 1498 1494 1496 1442 1498 1494 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે ? બર્મા એનાટોલીઆ પર્શિયા ચીન બર્મા એનાટોલીઆ પર્શિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP