ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી.બેનરજી આનંદ મોહન બોઝ વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી.બેનરજી આનંદ મોહન બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? હાવડા બનારસ લાહોર ઢાકા હાવડા બનારસ લાહોર ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શક સંવત'ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય ? કારતક વૈશાખ ચૈત્ર માગશર કારતક વૈશાખ ચૈત્ર માગશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP