ભારતનો ઈતિહાસ (History of India) 'સયુરઘલ' નો અર્થ શું થાય છે ? વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન વારસાઈ જમીન ભાડા રહીતની જમીન પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન વચેટિયાઓને અપાયેલી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ભારત છોડો આંદોલન દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ ભારત છોડો આંદોલન દાંડીયાત્રા સ્વદેશી મુવમેન્ટ ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાત્મા ગાંધીજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP