ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું ઉપનામ નથી ? જાત્રાળુ દ્વિરૈફ શેષ વૈશંપાયન જાત્રાળુ દ્વિરૈફ શેષ વૈશંપાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? હરીન્દ્ર દવે નરસિંહ મહેતા મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ ક્યું છે ? ઘાયલ રાજહંસ દૂરબીન વૈશંપાયન ઘાયલ રાજહંસ દૂરબીન વૈશંપાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' - આ પંકિત કયા કવિની છે ? પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ પાનબાઈ મીરાંબાઈ કલાપી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? ગાંધીજી નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ગાંધીજી નર્મદ સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP