ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'બ. ક. ઠાકોર'
'કાન્ત'
નરસિંહરાવ દિવેટીયા
'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ?

રામનારાયણ પાઠક
ન્હાનાલાલ
મનુભાઈ પંચોળી
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP