ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
ચંદ્રગુપ્ત મૌર્ય
યશોદામા બીજો
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

વસંતવિજય
વર્ષાની એક સુંદર સાંજ
અતિજ્ઞાન
ચક્રવાકમિથુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP