ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં રાજ્યની જમીનમાં વાવણી પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 2, 3, 4 1, 4, 2, 3 1, 3, 4, 2 1, 3, 2, 4 1, 2, 3, 4 1, 4, 2, 3 1, 3, 4, 2 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? ગુરુદેવ વિશ્વકવિ આપેલ તમામ કવિગુરુ ગુરુદેવ વિશ્વકવિ આપેલ તમામ કવિગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ તમિલ સંસ્કૃત કન્નડ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP