ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? મસૂરી પટણા મુંબઈ વડોદરા મસૂરી પટણા મુંબઈ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પાલી છે. અર્ધમાગધી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. પાલી છે. અર્ધમાગધી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? કોર્નેલિસ-ડ-હસ્તમાન વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા અલ્ફાંસો-દ-અલ્બુકર્ક કોર્નેલિસ-ડ-હસ્તમાન વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા અલ્ફાંસો-દ-અલ્બુકર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. મહેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP