ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આર્ય અષ્ટાંગીક માર્ગ
આપેલ પૈકી એક પણ નહીં
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ?

બાલાજી બાજીરાવ
બાજીરાવ બીજો
બાજીરાવ પહેલો
નાના ફડનવીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ ટલે
વિલિયમ ક્લાઈવે
વિલિયમ જ્યોર્જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP