ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન લાલા લજપતરાય સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન લાલા લજપતરાય સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 1લી ઓગસ્ટ, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી ઓક્ટોબર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકાય છે. મુંબઈ માર્માગોવા મુંદ્રા કોચી મુંબઈ માર્માગોવા મુંદ્રા કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? સોનું મકાન જમીન ગોધન સોનું મકાન જમીન ગોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1931 વર્ષ 1945 વર્ષ 1935 વર્ષ 1939 વર્ષ 1931 વર્ષ 1945 વર્ષ 1935 વર્ષ 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP