ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ?

નેતાજી સુભાષચંદ્ર બોઝ
જતીન
લાલા લજપતરાય
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ?

1લી ઓગસ્ટ, 1946
5મી સપ્ટેમ્બર, 1946
2જી ઓક્ટોબર, 1946
2જી સપ્ટેમ્બર, 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP