ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ? ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ભારતના ભાગલા મોગલ બાંધકામની ભવ્યતા 1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ ઈન્ડિયન નેશનલ આર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક જહાંગીર શાહજહાં અકબર કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લાહોર, 1929 કલકત્તા, 1917 લખનઉ, 1996 બેલગાંવ, 1924 લાહોર, 1929 કલકત્તા, 1917 લખનઉ, 1996 બેલગાંવ, 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ વિનોબા ભાવેએ લોકમાન્ય ટિળકે દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP