ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આર્ય અષ્ટાંગીક માર્ગ
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ
સૂર્ય કિરણ - નેપાળ
શક્તિ - ફ્રાન્સ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

ભારતના ભાગલા
મોગલ બાંધકામની ભવ્યતા
1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ઈન્ડિયન નેશનલ આર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ?

લાહોર, 1929
કલકત્તા, 1917
લખનઉ, 1996
બેલગાંવ, 1924

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઈ નવરોજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP