ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આર્ય અષ્ટાંગીક માર્ગ
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

અભિનવ ભારત
આધુનિક ભારત
આપણું ભારત
રાષ્ટ્રીય ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

અનુમૌર્યયુગ
મૌર્યયુગ
સાતવાહન બંશ
ગુપ્તકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

બાલ ગંગાધર ટિલક
અશ્વિનીકુમાર
બિપિન ચંદ્ર પાલ
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP