ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? અભિનવ ભારત આધુનિક ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત અભિનવ ભારત આધુનિક ભારત આપણું ભારત રાષ્ટ્રીય ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? અનુમૌર્યયુગ મૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ અનુમૌર્યયુગ મૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અસ્ત્રેયા શાંતિ અહિંસા સત્ય અસ્ત્રેયા શાંતિ અહિંસા સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લોમસ ઋષિની ગુફા' તરીકે જાણીતી ગુફા ક્યા આવેલી છે ? બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP