ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1945 વર્ષ 1966 વર્ષ 1975 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? ચોલા યુગ ગુપ્ત યુગ મુગલ યુગ અશોક યુગ ચોલા યુગ ગુપ્ત યુગ મુગલ યુગ અશોક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ? તમિલનાડુ મિઝોરમ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ મિઝોરમ મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP