ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ઓરિસ્સા બિહાર પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેવેલ લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ ઈરવિન લોર્ડ વેવેલ લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? મુહમ્મદયંગી અમીર ખુસરો હમીદરાજા બહરોજ મુહમ્મદયંગી અમીર ખુસરો હમીદરાજા બહરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1925 વર્ષ 1912 વર્ષ 1930 વર્ષ 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ તેલુગુ - સંસ્કૃત સંસ્કૃત - તામિલ તામિલ - મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP