ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

મુંડા વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
સંથાલ વિદ્રોહ
ખોંડ વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

દુર્ગા ભાભી
બેગમ હઝરત મહાલ
મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
લક્ષ્મીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી
આખરી વાસ્તવિકતા
મુક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP