ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરદાર પટેલના જીવનચરિત્ર દર્શાવતું સંગ્રહાલય ક્યાં આવેલું છે ? કરમસદ એક પણ નહીં નડિયાદ ઝાલાવાડ કરમસદ એક પણ નહીં નડિયાદ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? દુર્ગા ભાભી બેગમ હઝરત મહાલ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી બેગમ હઝરત મહાલ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ભોપાલ અલાહાબાદ પટના મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી આખરી વાસ્તવિકતા મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP