ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર સરોજિની નાયડુ શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા તક્ષશિલા નાલંદા વલભી વિક્રમશીલા તક્ષશિલા નાલંદા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? બેગમ હઝરત મહાલ લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ગાડરિયા વાગડિયા ટહેડિયા ગોપાલકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP