ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

ભોપાલ
નાગપુર
કાનપુર
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ?

ડી.એસ. કોઠારી
એસ.આર. રંગનાથન
સર્વપલ્લી રાધાકૃષ્ણન
કે.પી.સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ
જલંધર મઠ
સારનાથ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

ફિરુઝ તઘલક
મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી
મુબારક ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ?

વિનાયક સાવરકરે
શ્યામજીકૃષ્ણ વર્માએ
ભગતસિંહે
ચંદ્રશેખર આઝાદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP