ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

સુભાષચંદ્ર બોઝ
મોહનસિંઘ
રાસબેહારી બોઝ
નિરંજનસિંઘ ગીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ધારવાડ સમય" કોને કહે છે ?

ટર્શયરી યુગના અંત ભાગને
આર્કિયન યુગના અંત ભાગને
પ્રિન્કેમ્બ્રીય યુગના અંત ભાગને
જુરાસિક યુગના અંત ભાગને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મહાત્મા ગાંધીજીએ
સુભાષચંદ્ર બોઝે
મહાદેવભાઈ દેસાઈએ
મોરારજી દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
નંદદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP