ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશની નૌસેના સાથે SLINEX યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ?

સાઉદી અરેબિયા
સિંગાપુર
શ્રીલંકા
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંદુસાર
અશોક
બિંબિસાર
ચંદ્રગુપ્ત મોર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

અહમદશાહ દુરાની અને મરાઠા
ઔરંગઝેબ અને દારાસિકોહ
બાબર અને અફઘાની
મહંમદ ગઝની અને જયચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું.

સમશેર બહાદુર
દેશી મિત્ર
હિતેચ્છુ
સત્ય પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP