ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન મહેલ
આગાખાન પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફ્રેડ પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ
પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

ગરબડદાસ મુખી
સુરજમલ
મુળુ માણેક
નારાયણ હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

સતલજ નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ચંબલ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP