ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી અકીકમાંથી માટીમાંથી લાકડામાંથી પથ્થરમાંથી અકીકમાંથી માટીમાંથી લાકડામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર હેનરી દેરોઝિયા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ? નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર સિંચાઈ કાર્યના ઉપયોગ માટે રાજ્યની જમીનમાં વાવણી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ કૌટિલ્ય રામતનું મિશ્રા વિષ્ણુ ગુપ્ત વિશિષ્ટ કૌટિલ્ય રામતનું મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP