ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

કાકડીયા રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

ડૉ. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નેહરુ
મહાત્મા જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP