ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ વિષ્ણુશર્મા પાણિની ચાણક્ય કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ નોર્થ લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ એકટન લોર્ડ નોર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? માટીમાંથી પથ્થરમાંથી લાકડામાંથી અકીકમાંથી માટીમાંથી પથ્થરમાંથી લાકડામાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - VIII એક્ટ - III એક્ટ - V એક્ટ - VI એક્ટ - VIII એક્ટ - III એક્ટ - V એક્ટ - VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? અવધ મગધ કાશી ઉજ્જૈન અવધ મગધ કાશી ઉજ્જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? રાવી જેલમ ઘગ્ગર-હાકરા સતલજ રાવી જેલમ ઘગ્ગર-હાકરા સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP