ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર નેમિનાથ મલ્લીનાથ પાર્શ્વનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ઈબ્નબતૂતા અલબરૂની ફૈઝી ફિરદૌસ ઈબ્નબતૂતા અલબરૂની ફૈઝી ફિરદૌસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો યજનવર્મન પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો યજનવર્મન પુલકેશી પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન પૂર્ણસેન નંદિપાલ ધર્મપાલ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP