ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

વિક્રમાદિત્ય બીજો
પુલકેશી બીજો
યજનવર્મન
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP