ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ?

ત્રિપિટક
ભગવદ્ ગીતા
કલ્પસૂત્ર
સારિપુત્ર પ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ?

પહેલી અને બીજી
પહેલી અને ત્રીજી
પહેલી
બીજી અને ત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 ઓકટોબર
25 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP