ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ જ્યોર્જ વિલિયમ ટલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? રેવતી અવંતી કર્માવતી ઇન્દ્રાવતી રેવતી અવંતી કર્માવતી ઇન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP