ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

લાલા હંસરાજ
સ્વામી દયાનંદ સરસ્વતી
શ્રદ્ધાનંદ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

16 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર
16 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

ડબલ્યુ.સી.બેનરજી
એ. ઓ. હ્યુમ
વિલિયમ એડમ
આનંદ મોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP