ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ મનુસ્મૃતિ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પ્રથમ કારખાનું ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું ? હુગલી મછલીપટૃનમ પોંડિચેરી સુરત હુગલી મછલીપટૃનમ પોંડિચેરી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત દાંડીકૂચ બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? મરાઠા પેશવા અંગ્રેજો મુઘલ મરાઠા પેશવા અંગ્રેજો મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP