ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 વર્ષ 1925 વર્ષ 1930 વર્ષ 1920 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP