ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

વાલ્મિકી રામાયણ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
મનુસ્મૃતિ
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

આનંદમોહન બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી
નાબાગોપાલ મિત્રા
રાજનારાયણ બાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ?

બ્રિટિશના
ડચના
ફ્રાંચના
પોર્ટુગીઝના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી આસફ અલી
શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP