ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

રાણા સાંગા
મહારાણા પ્રતાપ
રાણા ઉદયસિંહ
રાણા કુંભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

પથ્થરમાંથી
લાકડામાંથી
માટીમાંથી
અકીકમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ?

સ્વામી આનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

ડી.કે.કર્વે
એની બેસન્ટ
ભગિની નિવેદિતા
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP