ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

અકબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી
કબીર
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

આગ્રા
ફતેહપુર સિક્રી
દિલ્હી
અલ્હાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP