ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? ઉજ્જૈન અવધ કાશી મગધ ઉજ્જૈન અવધ કાશી મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ? નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 નવેમ્બર, 1931 સપ્ટેમ્બર, 1931 ડિસેમ્બર, 1932 નવેમ્બર, 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો ? દિલ્હી ચંપારણ બારડોલી ધરાસણા દિલ્હી ચંપારણ બારડોલી ધરાસણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? અમદાવાદ ચેન્નાઈ બેંગલોર હૈદરાબાદ અમદાવાદ ચેન્નાઈ બેંગલોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP