ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? કાશી અવધ ઉજ્જૈન મગધ કાશી અવધ ઉજ્જૈન મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? લખનૌ અલીગઢ સુરત દિલ્હી લખનૌ અલીગઢ સુરત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું એક સ્થળેથી બીજા સ્થળે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? પુણે સુરત અમદાવાદ વારાણસી પુણે સુરત અમદાવાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ જામનગર વર્ધા ચોરીચૌરા રાજકોટ જામનગર વર્ધા ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ બાળગંગાધર તિલક દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP